સાકર ને ગમે તે સમયે અને ગમે તે સ્થળે ખાવાથી હમેશા ગળી જ લાગે છે. તેવીજ રીતે ભગવાન અને ભગવાન ના ધારક સાચા સંતના સાનિધ્ય માં હમેશા શાસ્વત સુખ ની જ અનુભૂતિ થાય છે તેની પ્રતીતિ કરાવતી કેટલીક વીડીયો ક્લિપ્સ.
દેખત બડભાગ
મોજ માં રહેવું
( સ્વર:શોભિત સ્વરૂપ સ્વામી /અંતમાં કોમેન્ટ:નારાયણ મુની સ્વામી )
વડતાલ ગામ ફૂલવાડીએ હિંડોળો આંબાની ડાળ
ધીરે ધીરે ધીરે રે નેહડો જામ્યો રે
dhire dhire Mahantswami aapno nehdo by ykshah888
No comments:
Post a Comment